• આત્મસાત
    સાહિત્ય 11-10-2022 10:08 AM
    લેખક: જિતેન્દ્ર પાઢ
     દરેક  જીવમાં શિવ છે, શાસ્ત્રો  કહે છે.. તો બીજાનો તિરસ્કાર એ ઈશ્વરનો તિરસ્કાર,અવહેલના ખરી  કે નહીં?વિચારવા જેવી છે.તેથી જ કહેવાયું હશે કે જનસેવા એ જ પ્રભુ સેવા છે. વિશ્વમાં  તમામ જીવોના રાજીપા માટે પ્રયત્નશીલ બનીએ. ઋષિવચન ‘વસુધૈવં કુટુંબકં..|| ને સ્વીકારી સર્વત્ર માનવ બંધુત્વ,એકતા અને પ્રેમ ને ખીલવીએ.દૂર્ગણો પર વિજય મેળવી ઉદારતા સાથે ચાલો મૈત્રી ભાવનું ઝરણું વહાવીએ... 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!