Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

સરસપુર–રખિયાલમાં માર્ગ વિસ્તરણને ગતિ: રોડલાઇનમાં આવતાં 83 બિનરહેણાક બાંધકામ દૂર કરવાની કાર્યવાહી.

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન—AMCએ સરસપુર–રખિયાલ વોર્ડમાં માર્ગ વિસ્તરણ માટેની કાર્યવાહી શરૂ કરી છે. ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા વચ્ચે સૂચિત રોડલાઇનમાં આવતાં 83 બિનરહેણાક ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી ગુરુવારે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી આશરે 700 મીટર લાંબા માર્ગ પર હાથ ધરાઈ છે. AMCની યોજના મુજબ આ રસ્તાને 30.50 મીટર પહોળો બનાવવાનો છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment