અમિત શાહનો 3થી 5 સપ્ટેમ્બરનો ગુજરાત પ્રવાસ રદ, વિકાસકાર્યોના કાર્યક્રમો મુલતવી.
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો 3થી 5 સપ્ટેમ્બર, 2026 દરમિયાનનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યો સાથે જોડાયેલા કાર્યક્રમોમાં તેમની હાજરી નિર્ધારિત હતી. અહેવાલો મુજબ અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને લોકાર્પણ કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. ગાંધીનગરમાં ઈન્દ્રોડા વિસ્તાર અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલા કેટલાક વિકાસકાર્યોના કાર્યક્રમો પણ આયોજન હેઠળ હતા.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



