Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને મોટી રાહત: કૃષિ માટે હવે દૈનિક 10 કલાક વીજ પુરવઠો.

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે વિરામ લેતાં ઊભા પાકને સમયસર પિયત આપી શકાય તે માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ વીજ ફીડરો પરથી ખેડૂતોને મળતો દૈનિક વીજ પુરવઠો આઠ કલાકથી વધારી દસ કલાક કરવામાં આવ્યો છે. વધારાના બે કલાકના પુરવઠાથી ખેડૂતોને સિંચાઈનું આયોજન કરવામાં અને વરસાદની અછત વચ્ચે પાકને બચાવવામાં મોટી રાહત મળવાની અપેક્ષા છે. વરસાદની અછતને કારણે વધી સિંચાઈની જરૂરિયાત

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment