‘વિજય ફોર PM’ અભિયાનથી ગઠબંધનમાં તણાવ, કોંગ્રેસ મંત્રીએ કેબિનેટ છોડવાની આપી ચેતવણી.
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને 2029ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે આગળ ધપાવવાના પ્રયાસોને લઈને સત્તારૂઢ તમિલાગા વેટ્રી કઝગમ (TVK) અને તેની સહયોગી કોંગ્રેસ વચ્ચે રાજકીય તણાવ સામે આવ્યો છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી રાહુલ ગાંધીને જ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સમર્થન આપશે. તમિલનાડુ સરકારમાં પર્યટન મંત્રી અને કોંગ્રેસ નેતા એસ.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



