ગ્રાહકની ફરિયાદ બાદ VMCની તાત્કાલિક કાર્યવાહી: સુભાનપુરાનું મીઠાઈ આઉટલેટ સીલ.
વડોદરા: શહેરમાં નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા—VMCના ખાદ્ય સુરક્ષા વિભાગે વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલી દાસ પેંડાવાળાની દુકાનમાંથી ખરીદેલી કાજુ કતરીમાં ફૂગ હોવાની ગ્રાહકની ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓએ સ્થળ તપાસ કરી દુકાનને નોટિસ આપી સીલ કરી છે. આ કાર્યવાહી દરમિયાન VMCની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 10 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. તપાસમાં ચાર શંકાસ્પદ ખાદ્ય નમૂના લઈને ગુણવત્તાની ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



