Home E-Paper
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member

રાષ્ટ્રીય હિત પર ભારત અડગ: સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત.

નવી દિલ્હી: સિંધુ જળ સંધિને લઈને ભારતે ફરી એકવાર પોતાનું સ્પષ્ટ અને મજબૂત વલણ વ્યક્ત કર્યું છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિર્ણયને ભારત સરકારે નકારી કાઢતાં જણાવ્યું છે કે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો ભારતનો નિર્ણય યથાવત રહેશે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનની રચનાને માન્યતા આપતું નથી અને તેથી તેના દ્વારા આપવામાં આવતો કોઈપણ નિર્ણય, આદેશ અથવા કાર્યવાહી ભારત માટે બંધનકારક નથી. આ મામલે ભારતનું વલણ શરૂઆતથી જ સ્પષ્ટ રહ્યું છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment