Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

ભાદરવી પૂનમના મેળા માટે અસારવા–ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ ટ્રેન.

અમદાવાદ, 19 સપ્ટેમ્બર: ભાદરવી પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે દૈનિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનરિઝર્વ્ડ વિશેષ ટ્રેન 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી કાર્યરત રહેશે. વિશેષ ટ્રેનના કારણે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મેળામાં જતા યાત્રિકોને નિયમિત અને સુવિધાજનક રેલવે સેવા ઉપલબ્ધ થશે. તહેવારના દિવસોમાં માર્ગ પરિવહન તથા નિયમિત ટ્રેનો પર પડતા વધારાના દબાણને ઘટાડવામાં પણ આ વ્યવસ્થા મદદરૂપ બની શકે છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment